આર્ટીકલ

6/recent/ticker-posts

ભારતના મુસલમાનોને આત્મમંથન કરવાની જરૂર છે.






તાજેતરમાં મને કંઈક વિશે જાણ થઈ.

એક પક્ષી ઝાડની ડાળી પર બેસે છે. તે ઝાડ ની ડાળ  શાખાની તાકાત પર આધારીત નથી. તે તેની પોતાની પાંખોની તાકાત પર   છે.

અને આપણે વિચારી રહ્યા છીએ કે આ ડાળ/શાખા (રાજકીય પાર્ટીઓ  અને ધાર્મિક સંગઠનો) આપણને બચાવશે. આપણે આપણી  પાંખોની શક્તિનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં નથી.

વિશ્વનો સૌથી નાનો સમુદાય યહૂદીઓનો  છે. તેઓ શક્તિશાળી છે.
મુસ્લિમો કરતા નાના ભારતીય સમુદાયો (પારસી 0.15%, જૈન0.50%, મારવાડી, શીખ). તે બધા શક્તિશાળી છે ...

કારણ કે તેઓ શક્તિશાળી શાખાની તાકાત પર નહીં પણ તેમની પાંખો પર  છે.

તેઓ યુનાઇટેડ છે.સંગઠીત છે
તેઓ કેન્દ્રિત છે.
 *સૌથી વધુ રોજગારી આપતી ઇન્ડસ્ટ્રી પારસી અને જૈન પાસે છે.* 
 *સરકારી અર્થતંત્ર ને સૌથી વધુ મજબૂત બનાવતી કોમ પારસી અને જૈન છે.* *કારણકે તો દેશને મજબૂત અને સંગઠિત બનાવવી પોતાની નૈતિક ફરજ સમજે છે* 
 *દેશના દરેક ધર્મના બાળકો માટે અભ્યાસ અને આરોગ્ય ની સગવડ પૂરી પાડતી સ્કૂલો, કોલેજો , યુનિવર્સિટીઓ અને હોસ્પિટલો જૈનની છે. કારણ કે તેઓ જનસેવા એજ પ્રભુસેવા માને છે* 
 *દેશના દરેક ધર્મના લોકો ને  મદદ કરતી  સૌથી વધુ એનજીઓ ચલાવતી કોમ ક્રિશ્ચન છે. કારણ કે તેઓ ધર્મના ઉપદેશોનું પાલન કરે છે* 
 *સૌથી ઓછા બેરોજગાર અને ગરીબ ધરાવતી કોમ પારસી જૈન અને christian છે કારણ કે તેઓ શિક્ષિત છે* 
 *પારસી જૈન અને christian કોમનું લક્ષ્ય નોકરી મેળવવાનું નહીં પણ નોકરી આપવાનું હોય છે.* 
 *તેઓ પોતાના કામ ચલાવે છે.* 
 *તેઓ પોતાના ધંધા ચલાવે છે.* 
 *તેઓ એકબીજાને મદદ કરે છે ....* ..

આમાં આપણા માટે નૈતિક પાઠ શું છે? ..
*વિચારો*
*વિશ્લેષણ  કરો.*
*આત્મમંથન કરો*